Thursday, August 7, 2025
spot_img
HomeNewsઅરવલ્લી જિલ્લાના ધનસુરા ની માંગલ્ય રેસિડન્સે સોસાયટી માં પાણી ભરાયાં

અરવલ્લી જિલ્લાના ધનસુરા ની માંગલ્ય રેસિડન્સે સોસાયટી માં પાણી ભરાયાં

માંગલ્ય રેસીડેન્સી ધનસુરા ની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલતદાર,નાયબ કલેક્ટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવી છતાં પાણી નો કોઈ નિકાલ થયો નથી ના આક્ષેપ સોસાયટીમાં રહેતા મેહુલ પટેલે લગાવ્યા છે માત્ર પંચાયત વાળા આવ્યા અને કોઈ ના ઘરમાં થી નિકાલ કરાયો તેને કલેક્ટર ને રજૂઆત કરી તો પાળો કરી બંધ કરાયો હાલ માં સોસાયટીમાં પાણી જ પાણી છે જેના કારણે ભયંકર રોગચાળા ફાટી નીકળે તેવી હાલત છે ત્યારે સોસાયટીના રહીશો એ તાલુકા સ્વાગત માં પણ લેખિત અરજી કરી છતાં બહેરું અને નાગરોળ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી નહી કરતાં સોસાયટીના રહીશો માં ભારે રોષ જોવા મળ્યો પાણી નો કાયમી ઉકેલ નહિ કરાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નહી હોય

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x