Sunday, June 8, 2025
spot_img
HomeNewsઅનામતના પેટા વગીકરણના સુપ્રિમ કોટૅના આદેશ વિરૂઘ ભારત બંઘના એલાનનુ ભિલોડામા...

અનામતના પેટા વગીકરણના સુપ્રિમ કોટૅના આદેશ વિરૂઘ ભારત બંઘના એલાનનુ ભિલોડામા સંપુણૅ સમથૅન

[મભારત બંધના એલાન ને સફળ બનાવવા સામાજીક આગેવાન રાજેન્દ્ર પારઘી, પી.જે.અસારી, ગુલાબભાઈ પરમાર, બાબુલાલ ખાણમા, બાબુભાઈ ખરાડી, ડી.બી.ડામોર સહીત રાજકીય, સામાજીક આગેવાનો તેમજ એસ.સી, એસ.ટી એકતા મંચ, સામાજીક આગેવાનો ભારત બંધના એલાન ને સંપુર્ણ પણે સમર્થન આપવા ભિલોડામાં જોડાયા હતા.
[ અનામતમાં પેટા વર્ગીકરણના સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોના આદેશ વિરૂધ્ધ આજે ભારત બંધના એલાનનું ભિલોડામાં સંપુર્ણ સમર્થન…
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં વેપારીઓએ વેપાર ધંધા-રોજગાર જડબેસલાક સજ્જડ સ્વયંભુ બંધ રાખ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x