Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા તાલુકાનું જાલીયા ગામ ઉબડખાબડ રોડથી હેરાન પરેશાન બન્યું..

ભિલોડા તાલુકાનું જાલીયા ગામ ઉબડખાબડ રોડથી હેરાન પરેશાન બન્યું..

ભિલોડા તાલુકાનુ વિકાસ થી વંચિત જાલીયા બોલુન્દ્રા ગામ નો રોડ મંજૂર થયો હોવા છતાં ન બનતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની કપરી અને દયામયબની રહેલ છે વરસાદમાં બિસ્માર હાલતમાં પડેલુ મોટું ગાબડું પહેલા હતું તે જ જગ્યાએ રસ્તામાં ધોવાણ થયેલ છે જેના કારણે બાળકો શાળામાં ન જવા માટે મજબૂર બન્યા છે. ક્યારે તંત્ર જાગશે અને રોડની આ સુવિધા સુલભ ક્યારે બાળકો ને મળશે તે આશા સાથે જીવતા ગ્રામજનો હાલમાં ૮૦૦ લોકોની વસ્તીવાળું ગામ બેસહાય બની રહ્યું છે આ બાબતે ગ્રામજનોએ કલેક્ટરશ્રી ,માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ,તેમજ મુખ્યમંત્રી ઓફિસ સુધી દાદ માગેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x