Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસાની બ્હેરામુગા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

મોડાસાની બ્હેરામુગા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

મોડાસા ની બહેરા મૂંગા શાળા ના બાળકો ને આજરોજ સવારે સ્વ ભાવસાર સુનીલકુમાર ડાહ્યાલાલ ની મરણ તિથિ નિમિત્તે શાળા ના સર્વે બાળકો ને દુધ પુરી શાક દાળ ભાત નુ પાકુ ભોજન તેમના પત્ની નિતાબેન ભાવસાર તથા પુત્ર શ્રી દિપેનભાઈ ભાવસાર ના હસ્તે આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સરડોઈ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર તથા બહેરા મૂંગા શાળા ના ગુહમાતા દિપ્તી બેન ભાવસાર તથા સર્વે વહીવટી સ્ટાફ દ્વારા ખુબ જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x