મોડાસા ની બહેરા મૂંગા શાળા ના બાળકો ને આજરોજ સવારે સ્વ ભાવસાર સુનીલકુમાર ડાહ્યાલાલ ની મરણ તિથિ નિમિત્તે શાળા ના સર્વે બાળકો ને દુધ પુરી શાક દાળ ભાત નુ પાકુ ભોજન તેમના પત્ની નિતાબેન ભાવસાર તથા પુત્ર શ્રી દિપેનભાઈ ભાવસાર ના હસ્તે આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સરડોઈ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર તથા બહેરા મૂંગા શાળા ના ગુહમાતા દિપ્તી બેન ભાવસાર તથા સર્વે વહીવટી સ્ટાફ દ્વારા ખુબ જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો