Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ-ઉદયપુર વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં થશે શરૂ

અમદાવાદ-ઉદયપુર વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં થશે શરૂ

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરશે, જે ગુજરાત-રાજસ્થાનની કનેક્ટિવિટીને મજબૂત કરશે. આ ટ્રેનમાં આઠ એસી ચેર કાર કોચ, આરામદાયક બેઠક અને હાઈ-સ્પીડ સુવિધાઓ હશે. ટ્રેન અઠવાડિયામાં છ દિવસ (મંગળવારે બંધ) દોડશે. ઉદયપુરથી સવારે 6:10 વાગ્યે ઉપડી, 10:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદના અસારવા સ્ટેશનથી સાંજે 5:45 વાગ્યે રવાના થઈ, રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. હિંમતનગરમાં બે મિનિટનો સ્ટોપ રહેશે. આ ટ્રેનથી મુસાફરોનો સમય બચશે અને આધુનિક મુસાફરીનો અનુભવ મળશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x