Sunday, June 8, 2025
spot_img
HomeIndiaમહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ લાગી

મહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ લાગી

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ બાદ આજે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી હતી. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.  આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x