રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે અરવલ્લી જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓ અને ભવનોના રોશની અને શણગારથી રંગ રૂપ બદલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પર્વ પૂર્વે અરવલ્લી દેશભક્તિના રંગે રંગાયું છે અને આ રંગોમાં વધુ રોનક ઉભી કરી રહી છે આ કચેરીઓ ઉપર કરવામાં આવેલા રોશનીનોઝગમગાટ.અરવલ્લીનોજિલ્લાકક્ષાનો ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ ધનસુરા ખાતે યોજવાનો છે. ત્યારે જિલ્લાની સરકારી કચેરીઓ સ્વતંત્રતા પર્વની પૂર્વે રોશનીના શણગારોથી ઝળહળી ઉઠી છે.
