Monday, June 9, 2025
spot_img
HomeNews*અરવલ્લી -:- ભિલોડા તાલુકાના વાંદીયોલ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા વિકાસના ૯ મુદ્દા...

*અરવલ્લી -:- ભિલોડા તાલુકાના વાંદીયોલ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા વિકાસના ૯ મુદ્દા સાથે ૨૫ કિ.મી ની પગપાળા પદયાત્રા શરૂ*

અરવલ્લી જિલ્લાના વાંદીયોલ ગામના જાગૃત ગ્રામજનો અને સરપંચ રાહુલકુમાર એસ. ગામેતી એ જિલ્લાના વહીવટી પ્રશાસન સામે માંડ્યો મોરચોઆંગણવાડીઓ, એસ.ટી. બસ સ્ટેશન, ચેકડેમના પાણી સહિતના અનેકવિધ વિકાસના અનેકવિધ કામકાજની ઉણપ હોવાના કારણે પદયાત્રા કાઢી છે.

વાંદીયોલ ગામના સરપંચે ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કાઢી
અનેકવિધ રજુઆતો છતાં જવાબદાર અધિકારીઓ કે નેતાઓ અમારૂ સંભાળતા નથી -:- સરપંચ -:- રાહુલકુમાર ગામેતીવિકાસના કામોની બળવત્તર બુલંદ માંગણી સ્વીકારવામાં ન આવે તો હવે પછી આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી જલદ્ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x