*ધી યમુના બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ના દશાબ્દી વર્ષ નિમિત્તે યોજના દ્વારા. શ્રમજીવીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કુલ 225 શ્રમજીવી ઓ એ લાભ લીધો અલ્પાહાર આપવા માં આવ્યો હતો( મીઠાઈ ,પૂરી, સાક) તથા સર પી ટી સાયન્સ કૉલેજ ના અઘ્યાપક ડો .મનોજભાઈ ગોંગીવાલા દ્વારા parle G બિસ્કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું*
