Monday, June 9, 2025
spot_img
HomeNewsઅરવલ્લી પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ વરદ હસ્તે શ્રી ગણેશજી નું સ્થાપન...

અરવલ્લી પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ વરદ હસ્તે શ્રી ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું.

ગણેશ ચતુર્થી ના પાવન અવસરે
અરવલ્લી જિલ્લાનાં મોડાસા ખાતે પોલીસ હેડ ક્વાર્ટર દ્વારાશ્રી ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ નાઓના વરદ હસ્તે શ્રી ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું.
ગત રાત્રે પોલીસ લાઈન ના તમામ પરિવાર દ્વારા સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x